Dark Mode
Wednesday, 25 February 2026
Logo banner

મુખ્યમંત્રીએ જન્મદિવસે અડાલજ ત્રિમંદિરમાં દર્શન કર્યા

મુખ્યમંત્રીએ જન્મદિવસે અડાલજ ત્રિમંદિરમાં દર્શન કર્યા

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના 61માં જન્મદિવસે દિવસનો પ્રારંભ અડાલજ ત્રિમંદિર જઈને દર્શન અર્ચનથી કર્યો છે. તેમણે આ મંદિર પરિસરમાં શ્રી સીમનધર સ્વામી તથા યોગેશ્વર ભગવાન સહિત દેવ પૂજા અર્ચના પૂજય દાદા ભગવાનને ભાવ વંદન તેમજ પૂજય નિરૂમા સમાધિ દર્શન કરીને કૃપા આશિષ યાચના કરી હતી.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!