Dark Mode
Tuesday, 15 July 2025
Logo banner

જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગની પૂજાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી: 21 જુલાઈએ થશે સુનાવણી

જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગની પૂજાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી: 21 જુલાઈએ થશે સુનાવણી

જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગને લઈને મામલો ફરી સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને સુપ્રીમ કોર્ટમાં નવી અરજી દાખલ કરી છે. જેમાં મસ્જિદ પરિસરમાં જોવા મળતા શિવલિંગની પૂજા કરવા દેવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા 'શિવલિંગ' ઉપર માંગણી કરવામાં આવી છે.

આ મામલે ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે આ મામલે 21 જુલાઈએ સુનાવણી થશે. જ્ઞાનવાપી સંબંધિત અન્ય અરજીઓની પણ તે જ દિવસે સુનાવણી થવાની છે.

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!