Dark Mode
Tuesday, 15 July 2025
Logo banner

ઉદયપુરની ઘટનાનાં પડઘા હળવદમાં પડ્યા

ઉદયપુરની ઘટનાનાં પડઘા હળવદમાં પડ્યા

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો

રાજસ્થાનના ઉદયપુરમાં જેહાદી માનસિકતા ધરાવતા ઇસ્લામિક આતંકવાદીઓ એ નિર્દોષ હિન્દુ વેપારી કન્હૈયાલાલ ની સરાજાહેર તેમની જ દુકાનમાં નિર્મમ હત્યા કરવામાં આવી ત્યારે દેશભર માં તે ઘટના પડઘા પડ્યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયી રહ્યું છે ત્યારે હળવદ બજરંગદળ દ્વારા ગઈકાલે સાંજે 5:00 કલાકે ઇસ્લામિક આતંકવાદ ના પૂતળાં નું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો અને "ઇસ્લામિક આતંકવાદ હાય હાય" અને " જય શ્રી રામ " , ભારત માતા કી જય , વંદે માતરમ્ ના નારા લગાવ્યા હતા આ કાર્યક્રમ માં મોટી સંખ્યા માં બજરંગદળ ના કાર્યકરો તથા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહી આ ઘટના ને સખત શબ્દો માં વખોડી નાખી અને રોષ વ્યક્ત કર્યો હતો તથા પોલીસ અધિકારીઓ તથા પોલીસ ના જવાનોએ કાયદો અને ટ્રાફિક વ્યવસ્થા જાળવી હતી: રિપોર્ટ: અમિત વિંધાણી હળવદ

Comment / Reply From

You May Also Like

Popular Posts

Newsletter

Subscribe to our mailing list to get the new updates!